ફ્રિજમાં વસ્તુઓ રાખતા પહેલા જાણો છો આ વાત… Part-1
જો કે તમને આ વાત વિચિત્ર લાગશે. ખાદ્ય પદાર્થોને બેક્ટેરિયાથી બચાવવા માટે તેમને યોગ્ય રીતે ફ્રિજમાં રાખવાની જરૂરિયાત હોય છે, પણ શું આપણે જાણીએ છીએ કે ફ્રિજમાં શું રાખવું જોઈએ? અને શું નહિ? એ તો આપણે બધા જાણીએ છીએ કે દૂધ, ફળ, શાકભાજીને ફ્રિજમાં રાખવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાતા કેચ-અપને ફ્રિજમાં રાખવું જોઈએ? શું પાકેલા કેળાને ફ્રિજમાં રાખવા જોઈએ? તેની છાલ ભૂરા રંગની થઈ જાય છે પણ અંદરથી પાકેલું હોય છે અને ખાવા યોગ્ય હોય છે.

This content is locked
Login To Unlock The Content!
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.
Read Part 1 | Read Part 2 |
Read Part 3 | Read Part 4 |